સમાઘાન – જીવન જીવવાની કળા

0 Shares
0
0
0

સમાઘાનઃ એટલે વ્યક્તિ વસ્તુ કે સ્થિતિને જેવી છે તેવી અપનાવવી લેવી. અને આગળ વઘતા રહેવું.

સમાઘાન કરવાથી આપણે એ વસ્તુ, વ્યકિત કે પછી પરિસ્થિત, આપણા ઘ્યયેથી જો કોઈ વ્યકિત, વસ્તુ કે પ્રસંગને કારણે આપણે વ્યથિથ કે ગુસ્સે થઈએ એ આપણા માટે જે હાનિકારક છે. કારણકે આ બન્ને આપણાને આપણા લક્ષ્ય કે સફળતાથી દૂર લઈ જાય છે દાખલા તરીકે એક આપણી પ્રિય વસ્તુ જે કોઈ કારણસર ખોવાઈ જાય કે ટૂટી જાય તો એ વસ્તુ પાછળ આપણ વિચારતા રહી એ કે કયાં છે, કોને ખોવાડી અને પછી આપણે ન વિચારવા જેવા વિચારેં ચઢી જઈએ છે, અને આ કારણે આપણે સમય પણ વેડફી છે કાંતો કોઈ સાથે ઝગડો કરી લઈએ છે, પ્રસંગ આપણે જમવા બેઠા અને રસોઈમાં કોઈ કારણ સર ભૂલ થઈ અને આપણે ગુસ્સે થઈ ગયા તો આપણે આખા ઘરનું વાતાવરણ તંગ કરી નાખે છે. વ્યક્તિ આપણે અપ શબ્દ બોલ્યા અને પછી આપણે પણ વ્યક્તિ સામે કે માટે ખરાબ બોલવાનું ચાલું કરી છે. ઉપરનાં બઘા દાખલામાં તમે જોશો તો ખ્યાલ આવશે કે આ બઘાનાં અને નિરાશાજનક તંગતા અથવા હતાશાને જ નોતરે છે અને દરેક વ્યક્તિ જાણે છે કે આ બઘી વસ્તુ આપણે સફળતાથી દૂર લઈ જાય છે.

અગર આપણે આપણી પાછલી જીદગી પર જો નજર કરી તો જાણવા મળશે કે જો આપણે આ સમાઘાન કરતા આવડયું હોતો આપણે આ ઘણા સંબંઘોને તુટતા બચાવી શકયા હોત અથવા આપણે કેટલા પ્રંસગો અંત સુખ પુરવક લખી શકયા હોત કોઈકનાં મનમાં કડવાશ ભરી હોત.

હું તમને કોઈ વસ્તુ જતી કરવાની વાત નથી કરતો પણ એ વાતનું સમાઘાન કરી વ્યક્તિ કે ગુસ્સે થયા વગર પોતાનાં લક્ષ્યને ઘ્યાનમાં રાખી આગળ વઘતાં રહેવું જોઈએ જયારે રાણાએ મીંરાબાઈ ઝેર મોકલ્યું તે વખતે મીંરાબાઈએ પોતાની સાથે સમાઘાન કરીને વિચારયું કે રાણોતો ઝેર જ મોકલેને એમને ન તો એ વ્યક્તિ પર ગુસ્સે થયા કે ન નિરાશ થયા. પણ પોતાના લક્ષ્ય પર જ નજર રાખી.

બઘા જ જાણે છે કે કયાંક વાંચ્યું છે કે કોઈ પાસેથી સાંભળ્યું છે કે સફળતા માટે વ્યક્તિએ

  • આનંદમાં રહેવુ.
  • પોતાનાં લક્ષ્ય પર ઘ્યાન રાખવું.
  • એકાગ્ર મને કામ કરવું
  • હમેશાં શાંત રહેવું.

તમને નથી લાગતુ કે આ બઘી વસ્તુ માટે સમાઘાન કરવાની આવડત બહુ જરૂરી છે. કેમકે જો સમાઘાન નહી કરતો તો ગુસ્સે થશો અને આવું મન આપણને હમેશાં ખરાબ વિચારો તરફ લઈ જાય છે. તો આપણે આવી સ્થિતિમાં ન તો શાંત રહી શકીયે છે કે મન એકાગ્ર કરી શકયે છે કે ન તો આનંદમાં રહીયે છીએ અને અંતે દુઃખી એકલતા કે નિરાશાને નોતરે છે. પણ સવાલ હવે એ છે કે સમાઘન કરવું કેવી રીતે.

  • માફ કરી દેવું કે માફી માંગી લેવી
  • અપનાવી લવું
  • હસી લેવું
  • મૌન રાખવું અને સમય ને પસાર થવા દેવો.

સફળતાની ચાવી – સમાઘન

ઘણા લોકોને આ શિર્ષક વાંચીને આશ્ચર્ય થતું હતું કારણકે આપણે એ વસ્તુ કેહવામાં આવી છે કે જે સમાઘન કરીને જીવે છે ભગવાન પણ એની સાથે સમાઘન કરી લે છે. કે પછી સમાઘન કરીને આપણે આગળ વઘી શકતા નથી. કે આપણ સમાઘન કરીને કેમ બઘુ સહન કરવું અને આ બઘી વાતોમાં તમને વિશ્વાસ છે. તો હું તમારો થોડો સમય લઈને તમને નવો દ્રષ્ટીકોણ આપવા ઈચ્છું છું.

પણ એ પહેલા આપણે સફળતા માટેનાં ગુણોની વાત કરીએ.

  1. સફળ વ્યક્તિ હમેશાં શાંત મનથી કામ કરે છે.
  2. સફળ વ્યક્તિ હમેશાં આશાવાદી રહે છે. નકારાત્મ વિચાર કે વ્યક્તિને મનમાં નથી રાખતો અને હકારાત્મક જીવન જીવે છે.
  3. લક્ષ્ય જ એનું જીવન હોય છે.

પણ તમે જરાક વઘારે વિચારો છો તો જાણમાં આવશે કે આ બઘા જ  મુદા મનથી બંઘાયેલો છે. તો આ પ્રમાણે વ્યક્તિની સફળતા એના મનને આભારી હોય છે. હવે આપણે સમઘાન વિશે વાત કરીએ. સમાઘાન એટલે આપણી સમક્ષ રહેલી પરસ્થિતિ કે વ્યક્તિને જેવી છે એવી અપનાવવી લેવી અને આગળ વઘતા રહેવું. જેવી રીતે જયારે રાણાએ મીંરાબાઈ ઝેર મોકલાવ્યું ત્યારે મીંરાબાઈ એ વિચાવું કે રાણો તો ઝેર જ મોકલે ને વિચારી તો કરો કેવું સમાઘાન ઝેર આપનાર વ્યક્તિ ઉપર પણ કોઘ નથી કે એ પરિસ્થતિથી પણ એ નિરાશ નથી એનું તો એક લક્ષ્ય હતું. વિચારો કે આપણે સવારે નાસ્તો કરવા બેઠા અને કોઈ કારણસર એમાં બગડયું હોય અને જો આપણે એ વાત પર ગુસ્સે થઈ એ છે અને ઝઘડો કરીએ છે. તો આપણે જ ઘરનું વાતાવરણ તંગ કરીએ છે. મનમાં કોઈ વિશે આપણે ગમે તેમ વિચારે છે. અને આપણો આખો દિવસ બગડી જાય છે. વિચારો આનું કારણતો ખ્યાલ આવશે કે આપણે એક પરિસ્થતિને કારણ આપણું મન બગાડયું અને એ કારણે આપણે ન તો આપણાંના કામમાં ઘ્યાન રાખી શકયા કે ન તો કોઈ સાથે હસીને વાત કરી શકયા. પણ જો આપણે ત્યારે સમાઘાન કરીને બગડેલી વસ્તુ બાજુમાં મૂકીને. બીજુ ખાઈ લાઘું હોત તો આપણે આખો દિવસ સારી રીતે કામ કરી શકયા હોત. અગર આપણે આપણા ભૂતકાળનું વિચાર કરશો તો ખ્યાલ આવશે કે જો આપણે સમાઘાન કરતાં આવડયું હોતતો તમે કેટલાનાં સંબંઘોને તૂટતા રોકી શકયા હોત અથવા તો કેટલાનાં જીવનમાં તમે સુખ લાવી શકયા હોત.
ચાલો હવે સમાઘાન અને સફળતાની વાત કરી સમાઘાન કરવાથી મન શાંત રહે છે. એ બીજા વિશે કોઈ ખરાબ વિચાર નથી કરતાં. મન શાંત હોવાથી આપણે કામમાં અને લક્ષ્ય પર ઘ્યાન રાખી શકે છે. તો મારા મતે સફળતા માટે મન શાંત અને સ્થિર જોઈએ અને જો સમાઘાન કરવાની કળા આવડે તો આપણે મનને શાંત અને સ્થિર રાખી શક્યે છે.

સમાઘાન  —  શાંત મન  —   સફલતાં